આ શાકભાજી કાપવાથી મહિલાઓને લાગે છે પાપ ! કારણ જાણી ચોંકી જશો
Pic credit - Meta AI
હિન્દુ ધર્મમાં ઘણી એવી પરંપરાઓ પેઢી દર પેઢી ચાલતી આવી છે
Pic credit - Meta AI
એવી જ એક પરંપરા છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ખાસ કરીને આદિવાસી સમુદાયની મહિલાઓ આજે પણ નીભાવે છે
Pic credit - Meta AI
યુપી-બિહાર સહિત છત્તીસગઢમાં આજે પણ ઘરની મહિલાઓ કોળું કાપતી નથી
Pic credit - Meta AI
કહેવાય છે કે તે શાકને પહેલા પુરુષો કટ લગાવે છે અને પછી મહિલા તેના નાના ટુકડા કરી શકે છે
Pic credit - Meta AI
કારણ કે તેની પાછળની માન્યતા એવી છે કે કોળું કાપવું એ મોટા પુત્રનો ભોગ આપવા સમાન છે.
Pic credit - Meta AI
હિંદુ ધર્મમાં મહિલાઓને નારિયેળ તોડવાની મનાઈ છે. એ જ રીતે કોળું કાપવાની પણ મનાઈ છે.
Pic credit - Meta AI
સનાતન ધર્મમાં નારિયેળ અને કોળા જેવી વસ્તુઓને સાત્વિક પૂજામાં બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે.
Pic credit - Meta AI
આ સિવાય સનાતન પરંપરા મુજબ સ્ત્રી સર્જનકર્તા છે સંહારક નથી. તે માતા છે જે જન્મ આપે છે. તેથી તે પ્રતીકાત્મક રીતે પણ બલિદાન આપી શકતી નથી.
Pic credit - Meta AI
આ સિવાય સનાતન પરંપરા મુજબ સ્ત્રી સર્જનકર્તા છે સંહારક નથી. તે માતા છે જે જન્મ આપે છે. તેથી તે પ્રતીકાત્મક રીતે પણ બલિદાન આપી શકતી નથી.
Pic credit - Meta AI
નોંધ: અહીં આપેલી માહિતી માન્યતા અને પરંપરાઓના આધારે છે ઘણા લોકો તેમા માને છે અને ઘણા લોકો નથી માનતા. આ અંગેની માન્યતાને લઈને Tv9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી