શા માટે વહાણ નીચેથી લાલ રંગનું હોય છે?

16 માર્ચ 2024

Credit: pixabay

તમે જહાજની નીચે લાલ રંગ જોયો જ હશે, તો આ લાલ રંગ શાના કારણે છે તે આજે જણાવશું.

લાલ રંગના જહાજો

શરૂઆતમાં જહાજો લાકડાના બનેલા હતા. સીવીડ અને શેવાળ જેવા દરિયાઈ જંતુઓએ વહાણની ડિઝાઇન પર ઘણી અસર કરી હતી.

લાકડાના જહાજો

તમે જહાજની નીચે લાલ રંગ જોયો જ હશે, તો આ લાલ રંગ શાના કારણે છે તે આજે જણાવશું.

દરિયાઈ જીવજંતુઓની સમસ્યા

જહાજના વજનમાં વધારો થવાને કારણે ઝડપ ધીમી પડતી હતી. જેના કારણે ધંધામાં નુકસાન થયું હતું.

ધીમી થતી ઝડપ

આ સમસ્યાનો સામનો કરવા માટે ટેકનોલોજી-એન્ટિ-ફાઉલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

એન્ટિ-ફાઉલિંગ

એન્ટિ-ફાઉલિંગમાં, જહાજના પાણીની અંદરના ભાગ પર કોપર પ્લેટિંગ કરવામાં આવતું હતું.

કોપર પ્લેટિંગ

આધુનિક જહાજો લાકડાને બદલે લોખંડના બનેલા છે. તેના પર એન્ટિ-ફાઉલિંગની જેમ એન્ટિ ફાઉલિંગ પેઇન્ટ સાથે કોટેડ કરવામાં આવે છે.

એન્ટિ-ફાઉલિંગ પેઇન્ટ

પેઇન્ટમાં તાંબુ પણ હોય છે. કોપર ઓક્સાઇડનો રંગ લાલ હોય છે. આ કારણે પેઇન્ટનો રંગ લાલ જોવા મળે છે અને જહાજો નીચેથી લાલ રંગના દેખાય છે.

લાલ રંગ