26 April 2025

ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?

Pic credit - google

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માગ થઈ રહી છે

Pic credit - google

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલગામ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું કહેવાય છે

Pic credit - google

હાલમાં, સરકાર પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લઈ રહી છે, જેમાં સિંધુ જળ સંધિનો પણ સમાવેશ થાય છે

Pic credit - google

ચાલો તમને જણાવીએ કે ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો

Pic credit - google

1994માં મસૂદ અઝહરની ધરપકડ કરવામાં આવી હતી, પણ 1999માં કંધાર પ્લેન હાઈજેકના બદલામાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યો.

Pic credit - google

આ તે પહેલો આંતકવાદી હતો જેણે ભારતે જીવતો પકડ્યો હતો, પણ મીડિયા રિપોર્ટ મુજબ આતંકવાદી ગતીવિધિમાં તે સામેલ ન હતો.

Pic credit - google

જે બાદ સંસદ પર હુમલાના સંદર્ભમાં 2001માં અફઝલ ગુરુને પણ જીવતો પકડવામાં આવ્યો હતો. જેને 2013માં ફાંસી આપવામાં આવી હતી.

Pic credit - google

આ પછી 26/11 મુંબઈ હુમલામાં  અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જેને પણ 2013માં ફાસી આપવામાં આવી હતી

Pic credit - google