24 April 2025

તુલસીમાં બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી

Pic credit - google

સનાતન ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તુલસીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

Pic credit - google

એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે.

Pic credit - google

તુલસીનો છોડ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે અને જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં મા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.

Pic credit - google

પણ જો તમે તુલસીમાં આ એક વસ્તુ બાંધી દો છો તો મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ જશે અને તે વસ્તુ લાલ નાડાછડી છે.

Pic credit - google

તુલસી પર લાલ નાડાછડી બાંધવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

Pic credit - google

હિંદુ ધર્મમાં નાડાછડીને રક્ષા સૂત્ર માનવામાં આવે છે. એવામાં જો તમે તુલસીના છોડ પર નાડાછડી બાંધો છો તો ભગવાન તમારા પર પોતાની કૃપા રાખે છે.

Pic credit - google

તેમજ લાલ રંગ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. અને સનાતન ધર્મમાં નાડાછડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તુલસી પર લાલ નાડાછડી બાંધવાથી ઘરની બધી આર્થિક મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે જેની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી

Pic credit - google