22 April 2025

ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું થાય છે?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘર કે ઓફિસમાં કેટલાક ચિત્રો કે ફોટોગ્રાફ્સ મૂકવા શુભ માનવામાં આવે છે.

Pic credit - google

વાસ્તુશાસ્ત્રમાં, 7 દોડતા ઘોડાની તસવીરનું વિશેષ મહત્વ છે. ત્યારે ચાલો જાણીએ આ 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું ફાયદો થાય છે

Pic credit - google

7 દોડતા ઘોડાની તસવીર ઘરમાં લગાવવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

Pic credit - google

ફેંગ શુઇ અનુસાર, ઘોડો હિંમત અને ગતિનું પ્રતીક છે. દોડતા ઘોડાના તસવીર સફળતા, ઉર્જા અને સ્થાપત્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

Pic credit - google

તે સિવાય વાસ્તુ અનુસાર, 7 નંબરનું વિશેષ મહત્વ છે. સપ્તર્ષિથી લઈને મેઘધનુષ્યના રંગો સુધીના રંગો 7 છે.

Pic credit - google

આથી ઘરમાં 7 દોડતા ઘોડાઓની તસવીર મૂકવાથી સકારાત્મકતા વધે છે.

Pic credit - google

7 ઘોડાની તસવીર ઘરમાં ઉર્જાને સંતુલિત કરે છે, જેના કારણે પરિવારના સભ્યો ઉર્જાવાન રહે છે અને તેમના બગડેલા કામ પૂર્ણ થવા લાગે છે.

Pic credit - google

જો તમે 7 ઘોડાની તસવીર  ખરીદવા જાવ તો ધ્યાન રાખો શાંતિપૂર્ણ અભિવ્યક્તિઓવાળા જ ઘોડાની તસ્વીર લો.

Pic credit - google

તેમજ તસવીરમાં બધા ઘોડા એક જ દિશામાં દોડી રહ્યા હોય તેવો જ ફોટો ખરીદવો.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે છે, જેની Tv9 Gujarati પુષ્ટિ કરતુ નથી

Pic credit - google