14 April 2025

તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો

Pic credit - google

પણ શું તમે જાણો છો કે તાજમહેલ જે જગ્યા પર બન્યો છે ત્યાં પહેલા શું હતુ અને જમીન કોની માલિકીની હતી?

Pic credit - google

તમને જાણીને નવાઈ લાગશે કે તાજમહેલની જમીન પહેલા એક હિન્દુ રાજાની હતી.

Pic credit - google

તાજમહેલ માટે પસંદ કરાયેલી જમીન મિર્ઝા-રાજા જયસિંહ (આમેરના કછવાહા રાજપૂતો) નું નિવાસસ્થાન હતું.

Pic credit - google

અબ્દુલ હમીદ લાહોરીના પુસ્તક (નિકોલ, 2018, શાહજહાં: ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ મુઘલ સમ્રાટ) માં જયસિંહના નિવાસસ્થાનને "ભવ્ય ગુંબજવાળી ઇમારત" તરીકે વર્ણવવામાં આવ્યું છે.

Pic credit - google

પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જયસિંહે તાજમહેલ માટે "જમીનનો ટુકડો દાનમાં આપ્યો" હતો, જે અગાઉ તેમના દાદા, રાજા માનસિંહના ઘર તરીકે ઊભું હતું.

Pic credit - google

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, તાજમહેલની જમીન રાજસ્થાનના આમેરના કછવાહોની મિલકત હતી.

Pic credit - google

શાહજહાંએ તેના પર તાજમહેલ બનાવવા માટે તેને કાછવાહ પાસેથી ખરીદ્યું હતું.

Pic credit - google

બદલામાં, મુઘલ બાદશાહે કાછવાહોને ચાર હવેલીઓ આપી. જોકે, વળતર તરીકે આપવામાં આવેલી હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

Pic credit - google