તુલસીના છોડનું મુરજાઈ જવું કે તેના પાનનું ખરી જવું કઈ વાતનો સંકેત આપે છે?
Pic credit - google
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તે લગભગ દરેક હિંદુ ઘરમાં જોવા મળે છે અને ધાર્મિક વિધિઓ સાથે તેની પૂજા પણ કરવામાં આવે છે.
Pic credit - google
કહેવાય છે કે તુલસીનો છોડ લીલોછમ હોય તો સૌભાગ્ય વધે છે પણ, તુલસીનો છોડ સુકાઈ જવાથી કેટલાક અશુભ સંકેત મળે છે.
Pic credit - google
આવો જાણીએ કે તુલસીનો છોડના મુરજાઈ જવા પર કયા સંકેત જોવા મળે છે.
Pic credit - google
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડનું મુરજાઈ જવું એ સંકેત આપે છે કે પરિવાર પર ગંભીર સંકટ આવવાનું છે.
Pic credit - google
ઋતુ પ્રમાણે તુલસીના પાન ખરી પડવા એ સામાન્ય વાત છે, પરંતુ જો તમારા ઘરમાં તુલસીના પાન અચાનક ખરવા લાગે તો તે અશુભ સંકેત હોઈ શકે છે.
Pic credit - google
આનો અર્થ એ છે કે મા લક્ષ્મી નારાજ છે આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અથવા ઇજા પણ થઈ શકે છે .
Pic credit - google
જો તુલસીના પાન પીળા થઈ જાય અને ખરવા લાગે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ નથી થઈ રહી, તેમાં કોઈ અડચણ આવી રહી છે.
Pic credit - google
તે જ સમયે, જો ખૂબ કાળજી લેવા છતાં પણ તમારી તુલસી ખીલતી નથી, તો શક્ય છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રો અને માન્યતાઓને આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.