6 May 2025

ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવાથી શું થાય છે?

Pic credit - google

ઘણી વાર લોકો પોતાના ઘરમાં ભગવાન બુદ્ધની મોટી મોટી પ્રતિમાં રાખે છે.

Pic credit - google

ત્યારે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ કે નહીં તેનાથી શું થાય છે ચાલો જાણીએ

Pic credit - google

જો તમે તમારા ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - google

ભગવાન બુદ્ધની પ્રતિમાં ઘરે રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે.

Pic credit - google

ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં પ્રવેશ દ્વારની આસપાસ મુકવાથી કોઈપણ વિરોધી શક્તિ ઘરમાં પ્રવેશતા અટકે છે.

Pic credit - google

ગૌતમ બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.

Pic credit - google

ભગવાન બુદ્ધની મૂર્તિ ભૂલથી પણ જમીન પર ન રાખવી જોઈએ. તે હંમેશા ફ્લોરથી 3-4 ફૂટ ઉપર રાખવી જોઈએ તેમજ તેને પૂર્વ દિશામાં મુકવી ખુબ જ શુભ છે.

Pic credit - google

જો તમે તમારા બાળકોના અભ્યાસ ખંડમાં ભગવાન બુદ્ધની પ્રતિમા રાખો છો તો બાળકોની એકાગ્રતા વધે છે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google