29 April 2025

ઘરમાં કૂતરું પાળવું શુભ કે અશુભ? કઈ વાતનો આપે છે સંકેત જાણો

Pic credit - google

ઘરમાં પ્રાણીઓ પાળવા આજકાલ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઘરોમાં સૌથી વધુ પાળવામાં આવતું પ્રાણી કૂતરો છે

Pic credit - google

કૂતરુ ખૂબ જ વફાદાર પ્રાણી છે અને લોકો પોતાના પરિવારના સભ્યોની જેમ કૂતરાઓને પણ પાળે છે,

Pic credit - google

પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે પ્રાણી રાખવાથી આપણી કુંડળીના ગ્રહો અને નક્ષત્રો પર તેની અસર પડે છે.

Pic credit - google

ત્યારે ચાલો જાણીએ ઘરમાં કૂતરુ પાળવુ શુભ કે અશુભ?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કૂતરુ રાખવુ એ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કૂતરુ રાખવાથી ક્યારેય પૈસાની સમસ્યા થતી નથી

Pic credit - google

ઘરમાં કૂતરુ પાળવાથી અચાનક અકસ્માત કે અચાનક કોઈ મોટી બીમારી આવતી નથી. તેમજ કૂતરુ આત્માને જોઈ શકે છે આથી ઘરમાં ખરાબ આત્માઓ નજીક પણ આવતી નથી

Pic credit - google

હિંદુ ધર્મમાં, કૂતરાને ભૈરવનો દૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કૂતરાને ખવડાવવાથી મૃત્યુના દૂતોનો ભય રહેતો નથી.

Pic credit - google

કૂતરાને પાળવાથી રાહુ-કેતુના અશુભ પ્રભાવથી રાહત મળે છે. તેમજ કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ ઢૈયા અને શનિની સાડાસાતી જેવા શનિ દોષોથી પણ રાહત મળે છે.

Pic credit - google

જો તમે ઘરમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવ તો પણ કૂતરુ પાળવુ ફાયદાકારક છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google