2 May 2025

ઘરમાં કાબરોનું આવવું કે માળો બનાવવો કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઘણા પક્ષીઓનું આવવું શુભ માનવામાં આવે છે.

Pic credit - google

ખાસ કરીને કબૂતર, પોપટ, ચકલી જેવા પક્ષીઓ ઘરમાં શુભ સંકેત લાવે છે તેમજ તેમનું ઘરમાં માળો બનાવવું પણ કેટલાક સંકેતો આપે છે.

Pic credit - google

ત્યારે મોટાભાગે જોવા મળતા પક્ષી કાબરનું ઘરમાં આવવું કે માળો બનાવવો કઈ વાતનો સંકેત આપે છે, તેમજ શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ મુજબ કાબરનું અચાનક તમારા ઘરમાં આવવું કે માળો બનાવવો ખુબ શુભ માનવામાં આવે છે

Pic credit - google

જો કાબર અચાનક તમારા ઘરે આવે છે તો તે સારા સંકેત કે સારા સમાચાર મળવાના સંકેત આપે છે.

Pic credit - google

આ સાથે કાબરનું ઘરમાં આવવું ઘણા સમયથી અટકેલા કામ પૂરા થવાનો પણ સંકેત આપે છે

Pic credit - google

આ સાથે કાબર ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે, તેમજ ધનલાભ થવાના પણ સંકેત આપે છે.

Pic credit - google

કાબરનું અચાનક તમારા ઘરમાં માળો બનાવવું ઘરમાં કોઈને સંતાન ના થતુ હોય તો તે સંતાન પ્રાપ્તિના પણ સંકેત આપે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google