5 May 2025

ઘરમાં સાપની કાંચળી રાખવી શુભ છે કે અશુભ?

Pic credit - google

હિંદુ ધર્મમાં, ઘણી વસ્તુઓને શુભ કે અશુભ માનવામાં આવે છે. તેમાંથી જ એક છે સાપની કાંચળી.

Pic credit - google

ઘણા લોકો પોતાના ઘરમાં સાપની ચામડી એટલે કે કાંચળી રાખતા હોય છે તો શું તેને ઘરમાં રાખવાથી શુભ પરિણામ મળે છે કે કેમ ચાલો જાણીએ.  

Pic credit - google

વાસ્તુ શાસ્ત્રના મતે  ઘરમાં સાપની કાંચળી રાખવી ખુબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

Pic credit - google

જે ઘરમાં સાપની કાંચળી રાખવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને પૈસાની કમીનો ક્યારેય સામનો કરવો પડતો નથી.

Pic credit - google

આ ઉપરાંત ઘરમાં સાપની કાંચળી રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે.

Pic credit - google

સાપની કાંચળી શુભ માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

Pic credit - google

સાપની કાંચળી ઘરમાં રાખવાથી અધૂરા કામો પણ પૂરા થવા લાગે છે તેમજ તે ઘરમાં ખરાબ નજરના પ્રભાવ પડતો પણ અટકાવે છે.

Pic credit - google

જો તમને સાપની કાંચળી મળે તો તમે તેને ઘરમાં રાખી શકો છો પણ ધ્યાન રાખો કે ખંડીત થયેલી ના હોવી જોઈએ નહીં તો કોઈ લાભ નહીં મળે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે છે , Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી  

Pic credit - google