9 august 2025

ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ એક વસ્તુ, કિસ્મત ચમકી જશે

Pic credit - AI

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓમાંથી રાહત મળે છે.

Pic credit - AI

આમાં જ ઘોડાની નાળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તમે જોયું હશે કે મોટાભાગના લોકો તેમના ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવે છે

Pic credit - AI

ત્યારે ઘરના દરવાજા પર ઘોડાની નાળ કેમ લગાવવામાં આવે છે અને તેનાથી શું લાભ થાય છે ચાલો જાણીએ

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજા પર ઘોડાની નાળ રાખવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી સુખ અને સમૃદ્ધિમાં ખૂબ વધારો થાય છે.

Pic credit - AI

ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ રાખવાથી નાણાકીય મુશ્કેલીઓમાંથી રાહત મળે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે ઘરમાં ઘોડાની નાળ રાખવાથી જાદુટોણા, નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી રાહત મળે છે.

Pic credit - AI

ઘોડાની નાળ ઘરના દરવાજા પર લગાવવાથી શનિનો ક્રોધ સમાપ્ત થાય છે.

Pic credit - AI

દુકાનની બહાર ઘોડાની નાળ લટકાવવાથી વેચાણમાં વધારો થાય છે. ધન-સંપત્તિ વધે છે

Pic credit - AI

ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI