18 April 2025

ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - google

આપણી આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આમાંના કેટલાક પક્ષીઓ આપણા ઘરે પણ આવે છે

Pic credit - google

પરંતુ અમુક પક્ષીઓનું તમારા ઘરમાં આવવું શુભ માનવામાં આવતુ નથી.

Pic credit - google

હિન્દુ શાસ્ત્રોમાં, આ પક્ષીઓનું ઘરમાં આવવું તમારા જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટનાઓ વિશે ચેતવણી આપે છે.

Pic credit - google

આ પક્ષીઓમાંથી એક છે ચામાચીડિયુ. તો ચાલો જાણીએ ચામાચીડિયાનું ઘરમાં આવવું શુભ કે અશુભ?

Pic credit - google

હિન્દુ પુરાણો અનુસાર ઘરમાં ચામાચીડિયાનું આવવું અશુભ માનવામાં આવે છે તે તમારા જીવનમાં મુશ્કેલીઓનો સંકેત આપે છે.

Pic credit - google

શાસ્ત્રો મુજબ ચામાચીડિયાનું ઘરમા આવવું ભવિષ્યમાં આર્થિક સમસ્યાનો સંકેત આપે છે, તેમજ પૈસાની ખોટ અથવા દેવામાં વધારો સૂચવે છે

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ચામાચીડિયાનો પ્રવેશ નકારાત્મક ઉર્જામાં વધારો કરે છે, તે પરિવારના સભ્યો વચ્ચે વિવાદ અને સંઘર્ષનું કારણ બની શકે છે.

Pic credit - google

આ સિવાય વિજ્ઞાન અનુસાર, ચામાચીડિયાની પાંખોમાં ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા જોવા મળે છે. જેનાથી ચેપ ફેલાવાનો ભય રહે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google