17 FEB 2024

ભક્તોને મળશે ફ્રી પાસ, અયોધ્યાના રાજાના દર્શનની નવી સગવડ

Pic credit - Freepik

રામ મંદિરમાં દિવસેને દિવસે દર્શને આવતા ભક્તોની ભીડને ધ્યાન રાખીને એક નિર્ણય કરવામાં આવ્યો છે. 

રામ મંદિર-અયોધ્યા

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના સરળ દર્શન માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

જનરલ દર્શન માટે નવી વ્યવસ્થા

 રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુજબ રામલલ્લાના દર્શન માટે ફ્રી પાસ આપવામાં આવશે.

તેનો અમલ ક્યારે થશે?

પાસ આજથી એટલે કે 17મી ફેબ્રુઆરીથી મળવા લાગશે. આ પાસ દ્વારા રામલલ્લાના દર્શન સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યાની વચ્ચે બે કલાકના છ અલગ-અલગ સ્લોટમાં ઉપલબ્ધ થશે.

6 સ્લોટમાં દર્શન

ફ્રી પાસ સાથે, તમે સવારે 9 થી 11, બપોરે 1 થી 3, બપોરે 3 થી 5, સાંજે 5 થી 7 અને સવારે 7 થી 9 વાગ્યા સુધી સરળતાથી દર્શન કરી શકો છો.

આ સમયે મફતમાં દર્શન થશે

ભક્તોને આ ફ્રી પાસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળશે. મંદિર ટ્રસ્ટ કુલ ત્રણસો લોકોને આ પાસ આપશે.

કુલ આટલા પાસ હશે ફ્રી

આમાંથી 150 પાસનું બુકિંગ મંદિરની વેબસાઈટ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. આ સિવાય 150 પાસ રેફરલ્સ હશે.

રેફરલ અને ઓનલાઈન

રામ મંદિર ટ્રસ્ટ અનુસાર આ પાસ સ્લોટ સિવાયના સમયે અમાન્ય ગણવામાં આવશે.

અમાન્ય ગણાશે