07 May 2025 

ઘરમાં મૂકી રાખો આ પક્ષીનું પીંછુ, થશે ધનલાભ

જો તમે આર્થિક પરિસ્થિતિથી ઘેરાયેલા છો, તો આજે જ ઘરમાં આ પક્ષીનું ખરેલું પીંછુ રાખવાનું શરૂ કરો. 

પક્ષીનું પીંછુ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે, ઘરમાં કબૂતરનું ખરેલું પીંછુ રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર

બીજું કે, પૈસાને લગતી સમસ્યાઓથી પણ રાહત મળે છે. કબૂતરને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે.   

શાંતિનું પ્રતીક

કહેવાય છે કે, તેમાં માં લક્ષ્મીનો વાસ રહેલો છે અને કબૂતરનું પીંછુ ઘરમાં રાખો છો તો ખુશીઓનું આગમન શરૂ થાય છે. 

ખુશીઓનું આગમન

આ સિવાય મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે છે. 

આર્થિક પરિસ્થિતિમાં સુધાર

મા લક્ષ્મીની કૃપાથી પરિવારના લોકોને પ્રગતિનો નવો માર્ગ મળે છે. તદુપરાંત આવકમાં પણ વધારો થાય છે.  

પ્રગતિનો નવો માર્ગ

કબૂતરનું ખરેલું પીંછુ તિજોરીની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકી રાખો. 

ઉત્તર કે પૂર્વ દિશામાં

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્ર અને તેના સિદ્ધાંતો પર આધારિત છે, Tv9 Gujarati તેની ખાતરી આપતું નથી.