24 june  2024

Photo : Uttar Pradesh Tourism

ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો

Photo : Uttar Pradesh Tourism

અયોધ્યા સહિત પ્રયાગરાજ માટે IRCTCનું વિશેષ ટૂર પેકેજ 

Photo : Uttar Pradesh Tourism

IRCTCએ નવું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે

Photo : Uttar Pradesh Tourism

ચાલો જાણીએ આ ખાસ પેકેજ વિશે

Photo : Uttar Pradesh Tourism

આ પેકેજ 7 રાત અને 8 દિવસનું છે

IRCTCનું આ ટૂર પેકેજ અમદાવાદ રેલવે સ્ટેશનથી શરૂ થશે 

સારનાથ - કાશી વિશ્વનાથ મંદિર - ત્રિવેણી સંગમ - હનુમાન ગઢી. - રામ જન્મ ભૂમિ મંદિર  

ટુર પેકેજ 17200થી શરુ થાય છે

વધુ માહિતી માટે તમે આઈઆરસીટીસીની મુલાકાત લઈ શકો છો