22 એપ્રિલ 2025

KKRના  23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !

હાલ IPL 2025માં KKRના પ્રદર્શનને જોતાં એવું જ કહી શકાય કે KKRએ  23.75 કરોડ રૂપિયા વેડફ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે પ્રશ્ન એ છે કે KKRએ  આ 23.75 કરોડ રૂપિયા  ક્યાં વેડફ્યા? તો જવાબ છે 'વેંકટેશ અય્યર'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક એવો ખેલાડી જેણે હજુ સુધી IPL 2025માં પોતાની ઉપયોગીતા સાબિત કરી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

21 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વેંકટેશ અય્યરે T20માં સૌથી ઓછા સ્ટ્રાઈક રેટનો નવો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુજરાત ટાઈટન્સ સામે  વેંકટેશ અય્યરે 73.68ના સ્ટ્રાઈક રેટથી 19 બોલમાં  માત્ર 14 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેંકટેશ અય્યરે IPL 2025માં અત્યાર સુધી રમેલી 8 મેચની 6 ઈનિંગ્સમાં  ફક્ત 135 રન બનાવ્યા છે  અને ફક્ત એક જ અડધી સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

KKRએ વેંકટેશ અય્યરને ઓલરાઉન્ડર તરીકે ખરીદવા માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ અત્યાર સુધી તેણે IPL 2025માં  એક પણ ઓવર ફેંકી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એ સ્પષ્ટ છે કે વેંકટેશ અય્યર ઓલરાઉન્ડર તરીકે બેટ કે બોલથી તેને મળેલી મોટી રકમને યોગ્ય ઠેરવતામાં નિષ્ફળ રહ્યો છે અને  KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM