Ambani Family: મુકેશ અંબાણીનો પરિવાર એન્ટિલિયાના 27માં માળે કેમ રહે છે ?
28.04.2025
By: Mina Pandya
મુકેશ અંબાણીના એન્ટિલિયા વિશે ભાગ્યે જ કોઈ નહીં જાણતુ હોય. તે 27 માળની ઈમારત છે અને સાઉથ મુંબઈમાં આવેલી છે.
27 માળની બિલ્ડિંગ છે એન્ટિલિયા
By: Mina Pandya
એન્ટિલિયાનો આકાર 4 લાખ વર્ગ ફુટની આસપાસ છે. તેની કિમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા છે.
આટલી છે સાઈઝ
By: Mina Pandya
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર એન્ટિલિયાના 27માં માળ પર રહે છે. તેની પાછળનું કારણ આવો જાણીએ.
27મા માળે રહે છે મુકેશ અંબાણી
By: Mina Pandya
Antilia ના 27મા માળે સુંદર વેન્ટીલેશન સિસ્ટમ અને કુદરતી પ્રકાશ આવે છે. આ માળ પર ખાસ કરીને કેટલાક લોકો જ વિઝિટ કરી શકે છે.
અમુક લોકો જ 27માં માળે જઈ શકે છે
By: Mina Pandya
સુરક્ષા અને પ્રાઈવેસીના કારણે અંબાણી પરિવાર આ માળ પર રહે છે. અન્ટિલિયામાં 49 બેડરૂમ અને મોટો બોલરૂમ છે.
સુરક્ષા અને પ્રાઈવેસી કારણ
By: Mina Pandya
એન્ટિલિયામાં 600 થી વધુ લોકો પરિવારની દેખરેખ માટે કામ કરે છે. અહીં ત્રણ હેલિપેડ, 9 હાઈ સ્પીડ લિફ્ટ અને મલ્ટી સ્ટોરી પાર્કિંગ જેવી સુવિધાઓ સામેલ છે.
આટલા લોકો કરે છે કામ
By: Mina Pandya
આ બિલ્ડિંગને બહુ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે. તેનુ નિર્માણ કાર્ય 2008માં શરૂ કરાયુ હતુ અને 2010 સુધીમાં પુરુ કરી દેવાયુ હતુ. આ અદ્દભૂત ઈમારતને બનવવામાં માત્ર બે વર્ષ લાગ્યા હતા.
બહુ ઓછા સમયમાં તૈયાર કરાઈ છે બિલ્ડિંગ
By: Mina Pandya
એન્ટિલિયાની ડિઝાઈમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે અહીં રહેનારા લોકોને લક્ઝરીની સાથે આરામ અને શાંતિની પણ અનુભૂતિ થાય. આ બિલ્ડિંગની ખાસિયત એ છે કે તે 8.0 ની તીવ્રતાના ભૂકંપ સામે પણ ટકી શકે છે.