પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન, પરિણીત મહિલાઓએ પોતાની નજર સામે પતિનું મૃત્યુ જોયું, પોતાનું સિંદૂર ભૂંસાતું જોયું. આ કારણે આ બદલો લેવાનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું.
ઓપરેશન સિંદૂર જ શા માટે?
ભારતમાં સિંદૂરને વિવાહનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક કહેવામાં આવે છે.
વિવાહનું પ્રતીક
સિંદૂર હવે ઘણા રંગોમાં આવે છે, પરંતુ તેનો પરંપરાગત રંગ લાલ છે. તેની પાછળનું કારણ તેમાં વપરાતું કેમિકલ છે.
લાલ કેમ છે?
સિંદૂરનો રંગ લાલ કેમ છે, ચાલો હવે આ સમજીએ. પરંપરાગત રીતે, સિંદૂર હળદર, ચૂનો અને લાલ ચંદનના પાવડરમાંથી બનાવવામાં આવે છે. આ જ તેને લાલ રંગ આપે છે.
રંગ લાલ
લાલ સીસું (Pb3O4) અથવા HgS નો ઉપયોગ મોટા પાયે તેના ઉત્પાદન માટે થાય છે. આ રસાયણો તેને લાલ રંગ આપે છે.
કેમિકલ જવાબદાર
વે પાકિસ્તાનમાં ભારતના હવાઈ હુમલાને કારણે સિંદૂર શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મિશન સિંદૂર ટ્રેન્ડમાં છે.