(Credit Image : Getty Images)

06 May 2025

ઠંડી છાશમાં જીરુ અને અજમો ભેળવીને પીવાથી શું ફાયદો થાય છે?

 જીરું અને અજમો પાચન સુધારવામાં મદદ કરે છે. જીરું અને અજમો કબજિયાતની સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે

આ બંને વસ્તુઓ ગેસ અને અપચો જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

ગેસ અને અપચો

જીરું અને અજમા સાથે છાશ ભેળવીને પીવાથી શરીર ઠંડુ રહે છે.

શરીરને ઠંડુ રાખે

છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ સાથે જીરું અને અજમો શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ

જીરું અને અજમો ચયાપચય વધારે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડો

છાશમાં થોડું જીરું પાવડર અને અજમા પાવડર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને પછી પીવો.

ઉપયોગ કેવી રીતે કરવો

અજમા અને જીરું બંનેની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. તેનું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે.

મર્યાદિત માત્રા