18 august 2025

ડુંગળી પર કાળા ડાઘ કેમ હોય છે? આવી ડુંગળી ખાઈ શકાય જાણો

Pic credit - AI

ડુંગળી ઉમેરવાથી શાકભાજીનો સ્વાદ ઘણી વખત વધે છે.

Pic credit - AI

લોકો સલાડમાં પણ ડુંગળી ખાય છે.

Pic credit - AI

જોકે, કેટલાક લોકો એવા છે જેમને ડુંગળી ખાવાનું પસંદ નથી.

Pic credit - AI

પણ તમે ઘણી વખત જોયું હશે કે ડુંગળી પર કાળા ડાઘ હોય છે, તો કાળા ડાઘ કેમ હોય છે અને આવી ડુંગળી ખાઈ શાકાય કે નહીં ચાલો જાણીએ

Pic credit - AI

તમે ભાગ્યે જ જાણતા હશો કે આ કાળો ડાઘ એક ફૂગ છે.

Pic credit - AI

આ કાળા ડાઘને એસ્પરગિલસ નાઇજર કહેવામાં આવે છે.

Pic credit - AI

તમને જણાવી દઈએ કે આ ફૂગ માટીમાં જોવા મળે છે, જે માણસોને એલર્જી પેદા કરી શકે છે.

Pic credit - AI

જે લોકોને પહેલાથી જ કોઈ પ્રકારની એલર્જી હોય છે તેમણે આ પ્રકારની ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ. આ પ્રકારની ડુંગળી અસ્થમાના દર્દીઓ માટે ખાસ કરીને હાનિકારક હોઈ શકે છે.

Pic credit - AI