26/1/2024

ગણતંત્ર દિવસે ઘરે, ઓફિસ,જાહેર સ્થળે લહેરાવાય છે રાષ્ટ્ર ધ્વજ

ગણતંત્ર દિવસની ઉજવણી સાથે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું જરુરી

ઉજવણી બાદ તિરંગાને આદરપૂર્વક ઉતારવો જોઈએ

તિરંગાને ફોલ્ડ કરવા માટે બનાવાયા છે કેટલાક નિયમ

સૌથી પહેલા બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડી, લીલા રંગની પટ્ટીને પહેલા ફોલ્ડ કરવું

બાદમાં લીલા રંગની પટ્ટી પર કેસરી રંગની પટ્ટી ઢાંક્યા બાદ ફોલ્ડ કરવો

આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે, સન્માન જળવાય છે

ત્રિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવો

શાંત જગ્યાએ જઇ તિરંગાને દફનાવી દેવો જોઇએ