(Credit Image : Getty Images)
23 April 2025
પહેલગામનો અર્થ શું છે?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા છે. ઘણા ઘાયલ થયા છે. આ સાથે પહેલગામ ચર્ચામાં આવ્યું છે.
આતંકવાદી હુમલો
પહેલગામ તેના લીલાછમ ઘાસના મેદાનો, જંગલો અને સ્વચ્છ તળાવો માટે જાણીતું છે. જમ્મુ અને કાશ્મીર આવતા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.
શા માટે પ્રખ્યાત છે ?
પહેલગામ ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર પહેલગામ બે શબ્દોથી બનેલું છે. તેનો અર્થ શું છે તે જાણો
પહેલગામનો અર્થ
પહેલગામ બે શબ્દોથી બનેલું છે. પહેલ અને ગામ. પહેલ એટલે ભરવાડ અને ગામ એટલે ગામ.
બે શબ્દોથી બનેલું
પહેલગામ નામનો અર્થ ભરવાડનું ગામ થાય છે. આ સ્થળની સુંદરતા લોકોનું ધ્યાન ખેંચે છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે.
ભરવાડનું ગામ
જ્યારે દેશ અને દુનિયાભરના પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવે છે, ત્યારે તેઓ પહેલગામની પણ મુલાકાત લે છે. આ સ્થળની સુંદરતા મનને ખુશ કરે છે.
પ્રવાસીઓ
પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત પહેલગામ શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દૂર છે.
શ્રીનગરથી કેટલું દૂર
આ પણ વાંચો
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
સત્તુ ક્યારે પીવું જોઈએ – ખાલી પેટે કે જમ્યા પછી?
ઓશિકા નીચે કપૂર અને લવિંગ રાખીને સુવાથી શું ફાયદો થાય છે?