19 April 2025

તુલસીના છોડના કૂંડામાં 1 રુપિયાનો સિક્કો દાટવાથી શું થાય છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મી આવે છે અને સકારાત્મકતા રહે છે.

Pic credit - google

ઘણીવાર લોકો ધન પ્રાપ્તિ માટે તુલસીના કુંડામાં ઘણી વસ્તુઓ રાખે છે. પણ શું તમે જાણો છો કે તુલસીના છોડમાં 1 રુપિયાનો સિક્કો દાટવાથી શું થાય છે?

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીના છોડમાં સિક્કો રાખવો ખૂબ જ શુભ છે. તે ઘરમાં ધન-સંપત્તિમાં વધારો કરી શકે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં સિક્કો રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

Pic credit - google

જો તમે તુલસીના છોડમાં એક રૂપિયાનો સિક્કો રાખો છો, તો દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને આર્થિક સંકટ દૂર થાય છે

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તુલસીના છોડમાં ચાંદીનો સિક્કો રાખવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે, કારણ કે ચાંદીને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીના છોડમાં સિક્કો મૂકવાથી શનિ અને રાહુનો પ્રભાવ ઓછો થાય છે અને સાડાસાતીથી રાહત મળે છે.

Pic credit - google

તુલસીના છોડમાં સિક્કો રાખવાથી પરિવારની મુશ્કેલીઓ ઓછી થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઉપરાંત, પિતૃદોષથી પણ મુક્તિ મળે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારા છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google