30 April 2025

ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pic credit - google

પ્રાચીન ભારતીય વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અનેક વસ્તુઓના રાખવાને લઈને નિયમ છે.

Pic credit - google

વાસ્તુના સિદ્ધાંતોમાંનો એક નિયમ ઘરના મુખ્ય દરવાજા પાસે કચરા પેટી રાખવાને લઈને પણ છે, ત્યારે ચાલો જાણીએ ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાપેટી મુકવી જોઈએ કે નહીં

Pic credit - google

દરવાજા પાસે કચરાપેટી રાખવી તમને અનુકૂળ લાગે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા પાસે કચરાપેટી મુકવી યોગ્ય નથી.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાપેટી રાખતા ઘરના સભ્યોની ઘરમાં અંદર કે બહાર આવતા પહેલી નજર કચરાપેટી પર પડે છે, જે યોગ્ય નથી.

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, મુખ્ય દરવાજા પર કચરો રાખવાથી ઘરમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે

Pic credit - google

મુખ્ય દરવાજા પાસે કચરાપેટી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે.

Pic credit - google

મુખ્ય દરવાજા પાસે કચરાપેટી રાખવાથી તે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને અસર કરી શકે છે, આથી નાણાકીય મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Pic credit - google

મુખ્ય દરવાજા પાસે કચરાપેટી રાખવાથી વ્યક્તિના જીવનમાં આવતી તકો અને વિકાસ અવરોધે છે

Pic credit - google