શ્રાવણ મહિનામાં રસ્તા પર નંદીનું દેખાવું કઈ વાતનો સંકેત આપે છે?
Pic credit - AI
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ સમય દરમિયાન, શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
Pic credit - AI
પરંતુ શું તમે જાણો છો કે જો આ સમય દરમિયાન શિવનું વાહન નંદી ઘરની આસપાસ કે રસ્તામાં તમને દેખાય તો કઈ વાતનો સંકેત આપે છે
Pic credit - AI
બળદ એટલે કે નંદી ભગવાન શિવનું વાહન છે. શ્રાવણ મહિનામાં, જો તમે ઘરની બહાર નીકળતી વખતે નંદી જુઓ છો, તો તે શુભતાની નિશાની છે.
Pic credit - AI
નંદીને જોવાનો અર્થ એ છે કે ભગવાન શિવ તમારાથી ખુશ છે અને તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે. ઉપરાંત, તે સકારાત્મક ઉર્જા અને શુભ પરિણામોની નિશાની છે.
Pic credit - AI
જો ઘરની આસપાસ નંદીને શાંત સ્થિતિમાં બેઠેલા અથવા આરામ કરતા દેખાય, તો તેનો અર્થ એ છે કે તે ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવશે.
Pic credit - AI
જો નંદી અચાનક તમારો રસ્તો કાપે કે સામેથી પસાર થાય તો તે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવાનો સંકેત છે
Pic credit - AI
શ્રાવણમાં નંદીના દર્શન થવા તમારા સારા નસીબનો સંકેત આપે છે.
Pic credit - AI
કેટલાક લોકો નંદીને ઘઉં અને ગોળ ખવડાવે છે, તેનાથી જીવનમાં જે પણ કાર્ય અટકેલું હોય છે તે કાર્યને અચાનક ગતિ મળવા લાગે છે
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી