22 July 2025

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનું રસોડું સ્વચ્છ રાખવું જોઈએ

રસોડામાં ચાંદી કે સ્ટીલના વાસણમાં પાણી રાખવું શુભ માનવામાં આવે છે.

ચાંદી કે સ્ટીલના વાસણ

ઘરમાં સુખ-સમૃદ્ધિ મેળવવી હોય તો રસોડામાં હંમેશા એક ચપટી હળદર રાખવી જોઈએ. 

ચપટી હળદર 

રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવામાં આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. 

ગોળ અને ધાણા

રસોડામાં લવિંગને એક કપડાંમાં બાંધીને રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. 

લવિંગ

નોંધનીય છે કે, રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે. 

લાલ કપડું

જાણવા જેવું એ છે કે, રસોડામાં ક્યારેય કાચના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ.

કાચના વાસણ

રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવા એ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 

લીલા શાકભાજી

રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે. 

નાનો અરીસો

વધુમાં જોઈએ તો, રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

કપૂર અને લવિંગ