PM Modi પહોંચ્યા શ્રી રંગનાથસ્વામી મંદિર, હાથીએ આપ્યા આશીર્વાદ 

શ્રી રંગનાથસ્વામી મંદિર પહોંચ્યા વડાપ્રધાન મોદી

પૂર્જા અર્ચના બાદ સાંભળ્યા રામાયણના પાઠ 

હાથીને ભોજન આપીને લીધા આશીર્વાદ 

નમન કરતા જ હાથીએ આપ્યા આશીર્વાદ 

વડાપ્રધાનની એક ઝલક મેળવવા તમિલનાડુમાં ઉમટી ભીડ 

મંદિરના પરિસરમાં જ  રામાયણ સાંભળી 

વડાપ્રધાન મોદીએ તમિલનાડુના આ પ્રાચીન મંજિરમાં દર્શન દરમિયાન વેષ્ટિ (ધોતી) અને અંગવસ્ત્રમ (શાલ) પહેરી હતી

શ્રી રંગનાથસ્વામી મંદિરના અંદરના  ફોટોસ આવ્યા સામે 

22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે  વડાપ્રધાન મોદી