રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે આચાર્ય સત્યેન્દ્ર દાસ આપે છે સેવા

25 January 2024

83 વર્ષીય આચાર્ય સત્યેન્દ્ર દાસ લગભગ 31 વર્ષથી મંદિરના મુખ્ય પૂજારી

આચાર્ય સત્યેન્દ્ર દાસની નિમણૂક 1 માર્ચ 1992ના રોજ કરવામાં આવી

તે સમયે તેમનો પગાર દર મહિને માત્ર 100 રૂપિયા હતો

2018 સુધી તેમને 15 હજાર માસિક વેતન મળતું હતું

રામ મંદિર ટ્રસ્ટે તાજેતરમાં પૂજારીઓ અને કર્મચારીઓના વેતનમાં વધારો કર્યો

મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું વેતન વધારીને 25000 રૂપિયા કર્યુ

ચાર સહાયક પૂજારીનું વેતન 8940થી વધારીને  20000 રુપિયા કર્યુ

કોઠારી અને ભંડારીનો પગાર  8000 થી વધારીને  15000 હજાર કર્યો