(Credit Image : Getty Images)
24 April 2025
લસણના ફોતરાં ફેંકો નહીં, ખૂબ જ ઉપયોગી છે
લસણને છોલવામાં ઘણો સમય લાગે છેે. તેના ફોતરાં મોટાભાગના લોકો તેને કચરો સમજીને ફેંકી દે છે.
ફોતરાં
ચાલો તમને જણાવીએ કે તમે ઘરના કામકાજમાં લસણની છાલનો સરળતાથી ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
લસણની છાલ
મચ્છરોથી બચવા માટે તમે લસણની છાલ પણ ઉકાળી શકો છો. તેનો સ્પ્રે બનાવીને યુઝ કરી શકો છો.
ઉકાળો
તમે તેનો ઉપયોગ પિમ્પલ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કરી શકો છો.
ખીલ
જો તમને માથામાં ખોડાની સમસ્યા હોય તો પણ તમે ઉકાળીને તેનો ઉપયોગ કરી શકો છો.
ખોડો
તમે લસણનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકો છો.
ખાતર
આ પણ વાંચો
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
ઓશિકા નીચે કપૂર અને લવિંગ રાખીને સુવાથી શું ફાયદો થાય છે?