અયોધ્યાના રાજા રામની પૂર્ણ પ્રતિમાની પ્રથમ ઝલક

19 Jan 2024

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં થશે રામલલ્લાની  પ્રાણ પ્રતિષ્ઠા

રામનગરી અયોધ્યામાં હજારો ભક્તો પહોંચ્યા છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓ રહેશે હાજર

હાલમાં ભગવાન રામની ઢંકાયેલી પ્રતિમાનો ફોટો થયો હતો વાયરલ 

500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે  રાજા રામ 

હવે અયોધ્યાના રાજા રામની પૂર્ણ પ્રતિમાની પ્રથમ ઝલક થઈ વાયરલ 

મધુર સ્મિત અને માથા પર તિલક  જોઈ ભક્તો થયા ભાવ વિભોર 

More Stories

સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?

પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર