આર્થરાઈટીસ (સંધીવા)ના આ લક્ષણોને અવગણવાની ભૂલ ક્યારેય ન કરશો

3 May 2025

Pic credit - Getty Image

By: Mina Pandya

આર્થરાઈટીસ એટલે કે સંધીવાના દર્દીઓને ઘૂંટણ, પગની એડી, પીઠ, કાંડા અને ગરદનના સાંધાના ભાગે દુખાવો થાય છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

રક્તાહિનીઓના સંકોચાઈ જવાને કારણે સંધિવાની સમસ્યા થાય છે. આનાથી છૂટકારો મેળવવો ઘણો મુશ્કેલ છે. ત્યારે આવો જાણીએ તેના શરૂઆતના લક્ષણો શું હોય છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

સંધિવાની શરૂઆતમાં, હાથમાં દુખાવો અનુભવાય છે. આ પછી, હાથ અને પગમાં જડતા અનુભવાય છે અને તેના લક્ષણો સવાર અને સાંજે વધુ દેખાય છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

આજે અમે આપના આર્થરાઈટીસના એવા સંકેતો વિશે જણાવશુ જેને તમારે બિલકુલ અવગણવા જોઈએ નહીં અને તે દેખાતા જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

Pic credit - Getty Image

By: Mina Pandya

જ્યારે સંધિવા થાય છે, ત્યારે બળતરાને કારણે, સાંધામાં સોજો આવવા લાગે છે અને પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે તે સોજો દેખાય છે. આ સંકેતને અવગણશો નહીં.

Pic credit - Getty Image

By: Mina Pandya

જ્યારે સંધિવા કાબુ ગુમાવી દે છે ત્યારે સાંધામાં સોજો આવવાની સાથે એ ભાગ વધુ કોમળ થઈ જાય છે અને સાંધા પર થોડુ પણ દબાણ આવે અસહ્ય દુખાવો થાય છે. આ તમામ લક્ષણો સંધિવાના છે.  

Pic credit - Getty Image

By: Mina Pandya

મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેમના સંધિવાનો દુખાવો એટલો વધી ગયો છે કે તે કમર સુધી ફેલાઈ ગયો છે. આના કારણે, તમને હિપ્સ, જાંઘ અને કમરમાં દુખાવો થવા લાગે છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

સંધિવાની સમસ્યા થવાથી સાંધાઓ(જોઈન્ટ) એકબીજા સાથે અથડાતા હોય એવુ લાગે છે, ક્યારેક અવાજ પણ આવે છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

જો લાંબા સમય સુધી ચાલ્યા પછી કે બેઠા પછી તમારા ઘૂંટણ 30 મિનિટથી વધુ સમય સુધી જકડાઈ જાય છે, તો આ સંધિવાની મોટી નિશાની હોઈ શકે છે.

Pic credit - Getty Image

By: Mina Pandya