20  January 2024

Photo : PTI

રામલલાના સ્વાગત માટે આ રીતે શણગારવામાં આવ્યું છે રામ મંદિર

Photo : PTI

રામ નગરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Photo : PTI

સાથે જ મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Photo : PTI

પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિરને અલૌકિક રીતે શણગારવામાં આવ્યું છે.

Photo : PTI

આ મંદિરની નવી તસવીરો સામે આવી છે.

Photo : PTI

સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

Photo : PTI

મંદિરનો પહેલો માળ તૈયાર છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા જ મંદિરની આ તસવીરો સામે આવી છે.

Photo : PTI

આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ શ્રેત્રાએ જ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Photo : PTI

સમગ્ર મંદિરને ખાસ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

Photo : PTI

ફૂલો ઉપરાંત મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી લાઈટો ઈમારતની સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે.

Photo : PTI

તે જ સમયે, મંદિરના શિખર પર રોશની અને ફૂલો પણ લગાવવામાં આવ્યા છે.