જામનગરના યુવાનનું પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ પર 8 રાજ્યનું ભ્રમણ

19/10/2023

47 વર્ષીય ગોવિંદ હામિર નંદાણિયાએ 116 દિવસનો સાયકલ પ્રવાસ કર્યો

અંદાજે 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો

116 દિવસમાં 7900 કિમી યાત્રા પુર્ણ કરીને જામનગર આવતા સન્માન કરાયું 

ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિત 8 રાજ્યનો પ્રવાસ કર્યો

સાયકલ પર દૈનિક 10 કલાક અને સરેરાશ 100થી 120 કિમીનો પ્રવાસ કરતા

લોકોને સપ્તાહમાં એક દિવસ સાયક્લિંગ કરવા કરી અપીલ

પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, સન્માન ગુજરાતમાં મળ્યું : ગોવિંદ નંદાણિયા

15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી

અયોધ્યામાં 1800 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે ભવ્ય રામ મંદિર