07 Jan 2024

એક મહિના સુધી મીઠું ન ખાવાથી શરીર પર શું થશે અસર?

Pic credit - Freepik

મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જમવાની બધી રસોઈમાં નમક સ્વાદ વધારે છે.

મહત્વનું છે મીઠું

તેમાં રહેલું સૌથી મહત્વનું તત્વ સોડિયમ છે, જેની ઉણપથી શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે.

સોડિયમ તત્વ

સોડિયમ શરીરમાં પાણીના લેવલને યોગ્ય રાખે છે. આ સિવાય તે પોષક તત્વો અને ઓક્સિજનને શરીરના અન્ય ભાગોમાં પહોંચાડવાનું પણ કામ કરે છે

ઓક્સિજન આપે છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મીઠું એક એવી વસ્તુ છે કે તેને વધુ પડતું ખાવું યોગ્ય નથી અને તેને સંપૂર્ણપણે છોડી દેવું પણ યોગ્ય નથી.

સંતુલન બનાવો

જો એક મહિના સુધી મીઠું ન ખાવામાં આવે તો બીપી સંપૂર્ણ રીતે ઘટવા લાગે છે. તેનાથી શરીરમાં પાણીનું સંતુલન ખોરવાય છે

એક મહિના સુધી મીઠું નહીં

એક મહિના સુધી મીઠું ન ખાવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ ખોરવાઈ જાય છે. તે ઉલટી, ઉબકા, ચક્કર, ઝાડા, સુસ્તી, થાકનું કારણ બની શકે છે

ઉલ્ટી

શરીરમાં સોડિયમની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે. હાડકાં નબળા પડવાને કારણે ઓસ્ટિયોપોરોસીસનું જોખમ વધી શકે છે.

નબળા હાડકા

વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીની સમસ્યા, સોજો, માથાનો દુખાવો અને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

વધુ ખતરનાક

શું દારૂની પણ હોય છે એક્સપાયરી ડેટ? જાણો સત્ય