21 April 2025

ઘરમાં કે ઘરની બહાર વડનું ઝાડ હોવુ શુભ કે અશુભ?

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક વુક્ષોને ઘરમાં કે ઘરની બહાર લગાવવા શુભ માનવામાં આવે છે

Pic credit - google

ધાર્મિક દ્રષ્ટિકોણથી, વડના ઝાડને શુભ માનવામાં આવે છે,કહેવાય છે કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.

Pic credit - google

ત્યારે શું ઘરમાં કે ઘરની બહાર વડનું ઝાડ હોવુ કે ઉગવું શુભ કે છે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહાર વડનું ઝાડ શુભ માનવામાં આવે છે, પણ ઘરની અંદર વડનું ઉગવું અશુભ છે. તેમજ વડનું ઝાડ ઘરની એકદમ પાસે પણ ના હોવું જોઈએ

Pic credit - google

કારણ કે વડના ઝાડના મૂળ ઝડપથી વધે છે આથી તે ઘરના પાયાને હલાવી દે છે આથી ઘરમાં કે ઘરની એકદમ પાસે ના હોવું જોઈએ

Pic credit - google

આ સિવાય જો વડનું ઝાડ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોય તો ધનનું નુકસાન થાય છે.

Pic credit - google

જો વડનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તે ધન અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.

Pic credit - google

જો વડના ઝાડનો પડછાયો ઘર પર પડે તો પણ તે શુભ માનવામાં આવે છે અને તેનો કોઈ અશુભ પ્રભાવ પડતો નથી.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે છે, જેની Tv9 Gujarati પુષ્ટિ કરતુ નથી

Pic credit - google