(Credit Image : Getty Images)
26 June 2025
ઘરમાં આ પ્રકારની પેઈન્ટિંગ હોય તો તરત હટાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ચોક્કસ પ્રકારના ચિત્રો ન લગાવવા જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર
ઘણીવાર લોકો ઘરની દિવાલોને સજાવતી વખતે પોઝિટિવ એનર્જી વાળા ચિત્રો લગાવે છે, જે ખુશીઓ લાવી શકે.
કેવા પ્રકારના ચિત્રો લગાવવા
ઘરમાં એવા ચિત્રો ન મૂકવા જોઈએ જે નેગેટિવ એનર્જી લાવે છે.
નકારાત્મક ફોટા
ઘરમાં વહેતા પાણીના ચિત્રો ન લગાવો. તેનાથી વધારે રુપિયા ખર્ચ થાય તેવું માનવામાં આવે છે.
વહેતા પાણીના ફોટા
ધોધના ચિત્રો પણ ઘરમાં ન લગાવવા જોઈએ. જો હોય તો તેને તરત હટાવવા જોઈએ.
ધોધના ચિત્રો
યુદ્ધ, દુઃખદ દ્રશ્યો જેવા નેગેટિવ એનર્જી વાળા ચિત્રો ક્યારેય લગાવવા ન જોઈએ. તેનાથી ઘરમાં તણાવ ભર્યું વાતાવરણ રહે છે.
યુદ્ધના ચિત્રો
કાંટાવાળા ફૂલોની પેન્ટિંગ ઘરમાં ન રાખવી જોઈએ. કેમ કે એવું માનવામાં આવે છે કે સંબંધોમાં તિરાડ પડી શકે છે.
કાંટા વાળા ફૂલો
આ પણ વાંચો
Protein: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં પ્રોટીન વધે છે?
તુલસીની માળા તૂટી જાય તો શું કરવું જોઈએ?
આ સંકેતો દર્શાવે છે કે ભગવાન તમારી સાથે છે: પ્રેમાનંદ મહારાજ