ન્યુજર્સીમાં મહંતસ્વામીના જીવન-મૂલ્યોને વધાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

08/10/2023

રોબિન્સવિલ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે યોજાયો કાર્યક્રમ 

આ કાર્યક્રમમાં UNના રાજદૂતો અને પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું કર્યું નેતૃત્વ

અક્ષરધામની મુલાકાત લઈ શાંતિ, એકતા, સાંસ્કૃતિક મૂલ્યોના જતનની પ્રેરણા પ્રાપ્ત કરી

આ વિશિષ્ટ કાર્યક્રમમાં હજારો ભક્તો અને મહાનુભાવોએ હાજરી આપી

મહંતસ્વામી વિશ્વભરના અસંખ્ય લોકો માટે માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે

આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામી પરમાત્માનંદજીએ સભાને સંબોધી હતી

મહંતસ્વામી મહારાજના જીવન પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

કોણ હતા બાપુના એ ત્રણ સમર્થક, જેમણે જીત્યો શાંતિનો નોબેલ પુરસ્કાર