તુલસી વધારશે ચહેરાની સુંદરતા

courtesy-tv9hindi.com

તુલસીને સૌથી પવિત્ર છોડમાં ગણવામાં આવે છે. ભારતીય પરંપરામાં સદીઓથી તુલસીની પૂજા કરવામાં આવે છે.

તુલસીમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. શરદી અને ઉધરસમાં તુલસીનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે.

સ્વાસ્થ્યની સાથે-સાથે તુલસી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને શુદ્ધ કરવાનું કામ કરે છે

તૈલી ત્વચાવાળા લોકો માટે તુલસીના પાન ફાયદાકારક છે. તે ત્વચામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે

તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાના ખીલને રોકવામાં મદદ કરે છે.

પ્રદૂષણ અને ધૂળ-માટીના કારણે ચહેરો નિસ્તેજ દેખાય છે. પરંતુ તુલસીના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.

ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે તુલસીના પાનને લીમડાના પાન સાથે પીસી લો. તમે તેમાં મધ ઉમેરીને માસ્ક તૈયાર કરી શકો છો.

Makeup Look: પહેલીવાર મેકઅપ કરતી વખતે આ ટિપ્સ ચોક્કસ ફોલો કરો