સુખી દામ્પત્ય જીવન માટે અજમાવો આ જ્યોતિષિય ઉપાય

જે લોકોના ઘરમાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતો હોય છે. તે ભૂલથી પણ ઘરના દરવાજા બહાર તીક્ષ્ણ વસ્તુ ન મુકે

જે લોકોનું રસોડું બાથરૂમ સાથે દિશામાં જોડાયેલું હોય ત્યાં ઝઘડા થવાની સંભાવના વધારે હોય છે, આના માટે વ્યક્તિએ વાસ્તુ દોષ દૂર કરવા જોઈએ

ઘરની અંદર ભૂલથી પણ કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ.આના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે

સુખી દામ્પત્ય જીવનની ઈચ્છા રાખનારાઓએ ભૂલથી પણ પોતાના બેડરૂમમાં અરીસો ન લગાવવો જોઈએ

તમારા જીવનસાથી સાથે અવારનવાર અણબનાવ થતો હોય અથવા તમારા દામ્પત્ય જીવનમાં અણબનાવ હોય તો પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ

સુખી દામ્પત્ય જીવન માટે દર શુક્રવારે સફેદ ફૂલ,સફેદ મીઠાઈ વગેરે ચઢાવીને દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ

દેશનું એક એવું શિવ મંદિર જ્યાં દિવાલને સ્પર્શ કરવાથી આવે છે ડમરૂનો અવાજ