11 જૂન 2025
જો તમારા ઘરમાં આ '5 વસ્તુઓ' છે, તો સમજજો કે માં લક્ષ્મી તમને લીલાલેર કરાવશે
માં લક્ષ્મી ધન અને સૌભાગ્યની દેવી છે. ઘરમાં રાખેલી કેટલીક પવિત્ર વસ્તુઓથી માં લક્ષ્મી તમારા ઘરમાં વસવાટ કરે છે.
માં લક્ષ્મી ઘરમાં કરશે 'વસવાટ'
માં લક્ષ્મીના પસંદની ખાસ વસ્તુઓ જો ઘરમાં રાખવામાં આવે, તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ગરીબી દૂર થાય છે.
ગરીબી દૂર થશે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, માં લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા સ્થાન પર એક નાની ઘંટડી રાખવી જોઈએ. ઘંટડીનો અવાજ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
નાની ઘંટડી
બીજું કે, માં લક્ષ્મી માટે શંખ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તમારે તમારા ઘરમાં શંખને પૂર્વ દિશામાં મૂકવો જોઈએ.
શંખ રાખો
શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
આશીર્વાદની પ્રાપ્તિ
આ સિવાય તમે ઘરમાં કુબેર યંત્ર રાખો છો, તો તે પણ તમારા માટે એક શુભ નિશાની છે.
કુબેર યંત્ર
કુબેર યંત્રને ઉત્તર દિશામાં મૂકવામાં આવે છે. આનાથી તમારી આવકમાં વધારો થાય છે અને નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે.
નાણાકીય સમસ્યા દૂર થશે
તુલસીના ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ સંકેત છે.
તુલસીનું ઝાડ
દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસી આગળ દીવો પ્રગટાવો.
તુલસીના ઝાડની પૂજા કરો
ઘરમાં માં લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ રાખવી જોઈએ. માં લક્ષ્મીની મૂર્તિ તમે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી છો, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.
માં લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો
Vastu Tips: રસોડામાં અરીસો લગાવવો જોઈએ કે નહીં?
Laptop બેટરીની લાઇફ વધારવા માંગો છો? આ રીતને ધ્યાનમાં રાખો
શું ડાર્ક ચોકલેટ ખાવાથી શુગર લેવલ વધે છે?