આ જગ્યાએ રાખો મોરપીંછ, ઘરમાં થશે ધનવર્ષા

26 Nov 2023

Pic credit - Freepik

મોરપીંછ ભગવાન શ્રીકૃષ્ણના માથે શોભે છે. તેના લાભ ઘણા છે

મયુર પંખ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે

સુતી વખતે માથા પાસે મોરપીંછ રાખવું જોઈએ, તેનાથી ધન લાભ થાય છે

આ મોરપીંછ ધન સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરે છે

બેડરૂમમાં મોર પીંછ લગાવવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે

વ્યક્તિએ પોતાની સાથે પીંછું રાખવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે

ઓશિકા નીચે મોરનું પીછું રાખવાથી સૂતી વખતે ડરામણા સ્વપ્ન નથી આવતા

(Disclaimer : આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે.)

કોણ કોણ યુઝ કરી રહ્યુ છે તમારુ વોટ્સએપ અકાઉન્ટ ? આ રીતે જાણો