શું તમે જાણો છો તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ વિશે ?

10 November 2023

Courtesy : Social Media

CM કે ચંદ્રશેખર રાવનો જન્મ  17 ફેબ્રુઆરી, 1954ના રોજ થયો હતો

Courtesy : Social Media

તેઓ તેલંગાણાના મેડક જિલ્લાના ગજવેલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે 

Courtesy : Social Media

2008 માં, તેમણે ફરીથી તેમના ત્રણ સાંસદો અને 16 ધારાસભ્યો સાથે રાજીનામું આપ્યું અને બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા

Courtesy : Social Media

તેમણે 02 જૂન 2014ના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 

Courtesy : Social Media

ભારત રાષ્ટ્ર સમિતિની રચના કરતા પહેલા તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય હતા

Courtesy : Social Media

CM કે ચંદ્રશેખર રાવે કાલવકુંતલા શોભા સાથે લગ્ન કર્યા હતા 

Courtesy : Social Media

CM કે ચંદ્રશેખર રાવને પુત્ર કેટી રામ રાવ અને પુત્રી કવિતા છે

Courtesy : Social Media

કે ચંદ્રશેખર રાવે વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી 

Courtesy : Social Media

શું તમે જાણો છો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિશે ?