અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 108 કુંડીય મહાયજ્ઞ યોજાયો

12 september 2023

મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ રખાયુ

રાષ્ટ્ર ભક્તિથી ઓતપ્રોત વાતાવરણના મહાયજ્ઞમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

મહાયજ્ઞમાં મુખ્ય યજમાન શહીદ પરિવારના કુટુંબીજનો બિરાજમાન હતા 

હજારી માતાના મંદિરેથી 1008 કળશ યાત્રા નીકળી હતી

108 કુંડના નામ દેશભક્તોના નામ પર રખાયા

'નારી તું નારાયણી' વિષય અંતર્ગત નારી સંમેલન યોજાયું

ગર્ભ સંસ્કાર અને મંત્રદીક્ષા કાર્યક્રમ યોજાયો હતો

મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

વિશ્વમાં એવા કેટલાક હીરા છે, જેની કિંમત કરોડોમાં છે

11/09/23