17 September 2023

PM મોદીના જન્મદિવસે સોમનાથ મંદિરે ધ્વજાપૂજા, મહાપૂજા, આયુષ્ય જાપનું આયોજન

સોમનાથમાં પીએમના જન્મદિને ધ્વજાપૂજા કરવામાં આવી

સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા યશ આપનારી અને મનોકામના પૂર્ણ કરનારી ગણાય છે

પીએમ મોદીની યશકીર્તિમાં સતત વૃદ્ધિ થાય અને દરેક કાર્યમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરાઈ

સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું

સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા  73 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો

ભોગ ધરાવાયેલા લાડુ નિરાધારનો આધાર આશ્રમને આપવામાં આવ્યા

દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાને લાડુ પ્રસાદ સ્વરૂપે ખવડાવાયા

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી

73 વર્ષની ઉંમરે પીએમ મોદી કેવી રીતે રહે છે આટલા ફિટ ?