ધનની સમસ્યા દૂર કરવા માટે દેવરાહા બાબાએ જણાવ્યો સાબર મંત્ર

30 Sep, 2024

દરેક લોકોને વધુ ધન પ્રાપ્તિની ઈચ્છા હોય છે.

ત્યારે આ માટે લોકો ખૂબ મહેનત કરી વધુ ધન પ્રાપ્તિ થાય તેવા પ્રયાસો કરતાં હોય છે.

 દેવરાહા બાબાએ આ માટે સાબર મંત્ર અંગે માહિતી આપી છે.

આ સાબર મંત્ર વડે ધનપ્રાપ્તિ થઈ શકે છે.

પરંતુ બાબાના જણાવ્યા અનુસાર આ સાબર મંત્ર માટે કેટલાક નિયમો છે.

સાબર મંત્રને ક્યારેય લખવો ના જોઈએ, મંત્ર લખવાથી તેની અસર થતી નથી.

લક્ષ્મી સાબર મંત્ર બાબાએ જણાવ્યો, જે દરેક લોકોએ જાણવો જરૂરી છે.

સાબર મંત્રનો જાપ બ્રહ્મ મૂહુર્તમાં અથવા સાંધ્ય કાળે કરવો જોઈએ.

સફેદ બરફી લક્ષ્મીજીના નામે ભોગ ધરાવાથી લાભ થશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે છે.