પૂરના પાણી ઓસર્યા બાદ ડભોઈના ચાણોદ અને કરનાળીમાં જનજીવન સામાન્ય

20 સપ્ટેમ્બર 2023

અસરગ્રસ્ત વિસ્તારોમાં  વહીવટીતંત્ર એકશનમાં, સફાઈ ઝુંબેશ શરૂ

પૂરના પાણી ઓસરતા ચાાંદોદ  અને કરનાળીમાં સફાઈ  અભિયાન શરૂ

પૂર બાદ આરોગ્યકર્મીઓ અને વીજકર્મીઓની ફોજ ઉતરી

આરોગ્ય વિભાગ દ્વારા પાણીનું કોલેરિનેશન હાથ ધરાયુ

ટીસીએલ પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો

વીજ વિભાગના કર્મચારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પૂરવઠો પૂર્વવત કર્યો

રેવા કિનારે શ્રદ્ધાળુઓ  પણ અહીં નિર્ભય રીતે  જોવા મળ્યા હતા

રોગચાળો અટકાવવા માટે  મેડિકલ અને પેરામેડિકલનો  સ્ટાફ સતત ખડે પગે

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના