11 Oct 2023

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર 

11 Oct 2023

ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે

11 Oct 2023

ભારત સરકાર દ્વારા ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે

11 Oct 2023

વિદેશ મંત્રાલયે ઈઝરાલેયની રાજધાની તેલ અવીવમાં સ્થિત દૂતાવાસને 24 કલાકની અંદર ફસાયેલા ભારતીયોના નંબરની જાણકારી આપવા કહ્યું છે

11 Oct 2023

મંત્રાલય દ્વારા તેલ અવીવ માટે લેન્ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે

11 Oct 2023

+ 972-35226748 અને +972-543278392 આ બે નંબર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે

11 Oct 2023

તેની સાથે જ consl.telaviv@mea.gov.in ઈમેલ આઈડી જનરેટ કરવામાં આવી છે

11 Oct 2023

ઈઝરાયેલમાં ફસાયેલા ઘણા ભારતીયોને ભારત પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

11 Oct 2023

ભારત સરકારે ભારતીયોને બચવવા ઓપરેશન અજયની જાહેરાત કરી છે

આ ગામમાં થાય છે સાપોની ખેતી, ઝેર વેચીને લોકો કરે છે કરોડોની કમાણી