સૂર્યકુમાર યાદવ પહેલી વખત બન્યો ભારતીય T20 ટીમનો કેપ્ટન

22 નવેમ્બર 2023

Pic Credit- Social Media

સૂર્યકુમાર યાદવ ઘરેલુ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 36 વખત કરી કેપ્ટનશીપ

આ પ્રથમ વખત છે જ્યારે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે નેતૃત્વ

સૂર્યકુમારે રણજી ટ્રોફીમાં કર્યું છે મુંબઈ ક્રિકેટ ટીમનું નેતૃત્વ

2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર રહ્યો મુંબઈ ટીમનો કેપ્ટન

2018માં યાદવને 2018-19 દેવધર ટ્રોફી માટે ભારત C ટીમમાં મળ્યું સ્થાન

2019-20 દેવધર ટ્રોફી માટે ભારત C ટીમમાં ફરીથી મળ્યું સ્થાન

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો

2021માં તેને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ટીમમાં મળ્યું સ્થાન

વર્લ્ડકપ પૂરો થતાં જ ICCનો 'નવો નિયમ' લાગુ, બોલરોની વધશે મુશ્કેલી