12/11/2023

છેલ્લી માસિક શિવરાત્રીની સોમનાથ મંદિરમાં કરાઈ ઉજવણી

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે જ્યોત પૂજન કરાયું

જ્યોત પૂજન બાદ મંદિરના પૂજારી દ્વારા મહાપુજા અને મહાઆરતી કરાઈ

આ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી

સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે

દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવે છે

માસિક શિવરાત્રી પર સોમનાથ મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ પણ યોજાયો

બમ બમ ભોલે, જય સોમનાથના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું

22 લાખ 23 હજાર દીવા… દીપોત્સવ પર આ રીતે શણગારાયું રામનું ધામ